Site icon

 શ્રી સમેતશિખર પાર્શ્વનાથ તીર્થ.

તીર્થ બિહારના ગિરિડીહ જિલ્લાના મધુવન ખાતે આવેલું છે. પ્રાચીનકાળથી આ ગિરિડીહ જૈનોનું પવિત્ર તીર્થ મનાય છે. આ મંદિરના મૂળનાયક શ્રી સમેતશિખર પાર્શ્વનાથની કાળા રંગની  31 ઇંચ ઊંચી અને 20 ઇંચ પહોળી મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. શ્રી સમેતશિખર પાર્શ્વનાથની મૂર્તિનું નિર્માણ વિક્રમ સંવત 1822 ના શ્રી ખુશાલચંદ દ્વારા કરાયું હતું અને આ મૂર્તિ શ્રી સકલસુરી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

 

Negative Energy Signs: ખરાબ નજર કે નકારાત્મક શક્તિ? ઘરમાં પ્રવેશતા જ જો આવું અનુભવાય તો તરત જ કરો આ કામ; જાણો ઘરને પવિત્ર રાખવાની રીત.
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Moon Saturn Aspect 2026: ૨૭ જાન્યુઆરીથી આ ૩ રાશિઓ માટે કપરો સમય! શનિની દ્રષ્ટિ લાવશે માનસિક તણાવ અને આર્થિક અવરોધ; જાણો બચવાના ઉપાયો
Mercury Retrograde 2026: ૨૩ દિવસનો સુવર્ણ સમય! ૨૬ ફેબ્રુઆરીથી બુધની વક્રી ચાલ આ ૫ રાશિઓના જીવનમાં લાવશે સમૃદ્ધિ; જાણો કોના પર થશે પૈસાનો વરસાદ
Exit mobile version