Site icon

 શ્રી સમેતશિખર પાર્શ્વનાથ તીર્થ.

તીર્થ બિહારના ગિરિડીહ જિલ્લાના મધુવન ખાતે આવેલું છે. પ્રાચીનકાળથી આ ગિરિડીહ જૈનોનું પવિત્ર તીર્થ મનાય છે. આ મંદિરના મૂળનાયક શ્રી સમેતશિખર પાર્શ્વનાથની કાળા રંગની  31 ઇંચ ઊંચી અને 20 ઇંચ પહોળી મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. શ્રી સમેતશિખર પાર્શ્વનાથની મૂર્તિનું નિર્માણ વિક્રમ સંવત 1822 ના શ્રી ખુશાલચંદ દ્વારા કરાયું હતું અને આ મૂર્તિ શ્રી સકલસુરી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

 

Today’s Horoscope : આજનો દિવસ: ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ
Mercury Transit: ઓક્ટોબર મહિનામાં બુધના ગોચરથી આ ત્રણ રાશિઓના જીવનમાં આવશે ખુશી,રોકાણથી મળશે લાભ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version