Site icon News Continuous Bureau | Mumbai

શ્રી સ્વામિનારાયણ મંદિર.

શ્રી સ્વામિનારાયણ મંદિર એ એક હિન્દુ મંદિર અને સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ભાગ છે. આ સ્વામિનારાયણ મંદિર મુંબઇના ભૂલેશ્વર વિસ્તારમાં આવેલું છે અને સો વર્ષથી વધુ જૂનું હોવાથી તે મુંબઈનું સૌથી પ્રાચીન સ્વામિનારાયણ મંદિર છે. હાલના મંદિરમાં ત્રિકોણાકાર બંધારણ છે અને મુર્તિઓ લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ, ગૌલોકવિહારી અને રાધાની છે. 

Join Our WhatsApp Channel
Sun Transit in Gemini સૂર્યનું મિથુન રાશિમાં ગોચર, આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય.
Gajalakshmi Rajyog ગુરુશુક્રની યુતિથી બની રહ્યો છે ‘ગજલક્ષ્મી રાજયોગ’ આ રાશિઓનું નસીબ ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shravan Solar Eclipse શ્રાવણી સોમવાર અને સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ, આ રાશિના લોકોએ રાખવી પડશે વિશેષ કાળજી.
Exit mobile version