Site icon

વૈષ્ણવોના આરાધ્યદેવ શ્રીનાથજીનાં દ્વાર આ તારીખથી ખુલશે, આ નિયમોનું પાલન કર્યા બાદ જ  શ્રદ્ધાળુઓને કરવા મળશે દર્શન ; જાણો વિગતે 

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના આરાધ્ય દેવ – પ્રભુ શ્રીનાથજી બાવાના નાથદ્વારા મંદિરના દરવાજા આગામી 7 જુલાઈથી  માટે ખુલશે. 

જોકે દર્શનાર્થીએ કોવિડ રસીનો એક ડૉઝ લીધો હોય તેઓએ તેના પ્રમાણપત્રની નકલ અને કોઈ પણ એક ફોટો આઈડી પ્રુફ હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. 

Join Our WhatsApp Community

કોરોના રસીનો એક પણ ડૉઝ ન લેનારા દર્શનાર્થીઓએ ફરજિયાતપણે છેલ્લા 72 કલાકની અંદરનો કોવિડની આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. 

આ ઉપરાંત નાથદ્વારા મંદિર સંચાલિત આવાસ ગૃહ કોટેજમાં પણ આ દસ્તાવેજો હશે તો જ ઉતારો અપાશે.  

મુંબઈ કોંગ્રેસના આ ભૂતપૂર્વ સાંસદે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ બાંયો ચડાવી, લોકલ ટ્રેન સંદર્ભે કરી આ માંગણી.

Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Today’s Horoscope : આજનો દિવસ:૬ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Spider Plant: શું તમારા ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ છે? તેને યોગ્ય દિશામાં રાખવાથી બદલાઈ જશે તમારું નસીબ; જાણો ઘરના વાતાવરણ પર કેવી થાય છે અસર.
Exit mobile version