Site icon News Continuous Bureau | Mumbai

Nag Panchami: શ્રાવણ મહિનાની પાવન પંચમી તિથિએ આ રીતે કરો નાગદેવતાની પૂજા, મહાદેવ થશે પ્રસન્ન અને કાલસર્પ દોષ પણ થશે દૂર

Nag Panchami: નાગપંચમીના દિવસે શિવલિંગ પર મધ, કાચું દૂધ, ધતૂરા અને બીલપત્ર ચઢાવવાથી કાળસર્પ દોષમાંથી મુક્તિ મળે છે

Special Offerings on Nag Panchami Can Remove Kaal Sarp Dosh

Special Offerings on Nag Panchami Can Remove Kaal Sarp Dosh

News Continuous Bureau | Mumbai 

Nag Panchami: શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરીને શિવલિંગ પર વિશેષ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને કાલસર્પ દોષ દૂર થાય છે. હિંદુ ધર્મમાં નાગદેવતાને મહાદેવના પ્રિય માનવામાં આવે છે. તેથી આ દિવસે કરેલી પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

નાગપંચમીના દિવસે શિવલિંગ પર શું અર્પણ કરવું?

કાલસર્પ દોષ દૂર કરવા માટે શું કરવું?

આ સમાચાર પણ વાંચો : Surya Sankranti 2025: 17 ઓગસ્ટે સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ, આ રાશિઓ નો થશે ભાગ્યોદય

નાગપંચમીના દિવસે શિવ પૂજાનું મહત્વ

આ દિવસે કરેલી શિવ પૂજા વ્યક્તિના જીવનમાં શાંતિ, આરોગ્ય અને સફળતા લાવે છે. કાલસર્પ દોષથી પીડિત વ્યક્તિ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Numerology Number 7: રાતોરાત બદલાઈ શકે છે કિસ્મત! મૂલાંક 7 ના જાતકો માટે કુબેર દેવ ખોલે છે પ્રગતિના દ્વાર, જાણો તમારી ખાસિયત.
Shukra Nakshatra Parivartan 2026: શુક્ર નક્ષત્ર પરિવર્તન 2026: 16 એપ્રિલથી આ રાશિઓની લાગશે લોટરી! શુક્ર કૃપાથી ચારેબાજુથી થશે ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Exit mobile version