Site icon

શ્રી પ્રસન્ન વીરંજાનેય સ્વામી મંદિર.

શ્રી પ્રસન્ન વીરંજાનેય સ્વામી  મંદિરમાં 22 ફૂટ ઊંચાઈવાળી ભગવાન અંજનેયની મુખ્ય મૂર્તિ, બેંગલોર શહેરના મહાલક્ષ્મી લેઆઉટ પર સ્થિત છે. આ ઉપરાંત મંદિરમાં દેવી મહાલક્ષ્મી મૂર્તિ 5 ફૂટ કમળ પર બિરાજમાન છે. મંદિરની આસપાસ વિસ્તાર ખૂબ જ મનોહર અને મોહક છે. મંદિરની બાજુમાં એક વિશાળ પુસ્તકાલય છે. જેમાં ધાર્મિક પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version