Site icon News Continuous Bureau | Mumbai

 ગુજરાતનું આ સુપ્રસિદ્ધ મંદિર બંધ કરવામાં આવ્યું. જાણો વિગત

મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે આવેલું બહુચર માતાજીનું મંદિર આવતીકાલે સદંતર બંધ રહેશે

ચૈત્રી પુનમે શ્રધ્ધાળુઓની બહુ ભીડ થતી હોવાથી બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણય લેવાયો છે 

Join Our WhatsApp Channel

જોકે માતાજીની સેવા-પૂજા નિત્યક્રમ મુજબ માત્ર પુજારીઓ દ્વારા કરવામાં આવશે.

મુંબઈ હાવડા રેલ્વે વ્યવહાર થયો ઠપ્પ. નક્સલીઓ નું ભાંગફોડીયુ કૃત્ય જવાબદાર…
 

Today’s Horoscope : આજનો દિવસ:૭ મે ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Astrology Tips for Wearing Gold। આ ૬ રાશિના જાતકો માટે સોનું પહેરવું એટલે મુસીબતને આમંત્રણ! જાણો તમારી રાશિ તો આ લિસ્ટમાં નથી ને?
Today’s Horoscope : આજનો દિવસ: ૬ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Blue Sapphire Benefits and Side Effects। રાજામાંથી રંક બનાવી શકે છે નીલમ! આ ૬ રાશિના જાતકો માટે જોખમી સાબિત થઈ શકે છે શનિનું આ રત્ન
Exit mobile version