Site icon

આજનું જૈન મંદિર શ્રી ખેડા તીર્થ

શ્રી ખેડા તીર્થ ગુજરાતના અમદાવાદ – બોમ્બે હાઇ-વે પરના ખેડા શહેરના પટેલ વિસ્તારમાં સ્થિત છે. ભગવાન ભીડભંજન પાર્શ્વનાથની 64 સે.મી. અને 21 ઇંચની પહોળી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે.   આ મૂર્તિ રાજા સંપ્રતિના સમયની છે, તેથી તેની કલાત્મકતા અસાધારણ અને અદભૂત છે. આ પવિત્ર તીર્થ સ્થળ આચાર્ય શ્રી ઉદયરત્નજી અને કપૂરસુરીશ્વરજી મહારાજ સાહેબનું જન્મ – સ્થળ છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ: ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ
Mercury Transit: ઓક્ટોબર મહિનામાં બુધના ગોચરથી આ ત્રણ રાશિઓના જીવનમાં આવશે ખુશી,રોકાણથી મળશે લાભ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version