Site icon

આજનું જૈન મંદિર શ્રી ખેડા તીર્થ

શ્રી ખેડા તીર્થ ગુજરાતના અમદાવાદ – બોમ્બે હાઇ-વે પરના ખેડા શહેરના પટેલ વિસ્તારમાં સ્થિત છે. ભગવાન ભીડભંજન પાર્શ્વનાથની 64 સે.મી. અને 21 ઇંચની પહોળી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે.   આ મૂર્તિ રાજા સંપ્રતિના સમયની છે, તેથી તેની કલાત્મકતા અસાધારણ અને અદભૂત છે. આ પવિત્ર તીર્થ સ્થળ આચાર્ય શ્રી ઉદયરત્નજી અને કપૂરસુરીશ્વરજી મહારાજ સાહેબનું જન્મ – સ્થળ છે.

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Margashirsha Amavasya: સાવધાન! માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે આ 5 રાશિઓના જીવનમાં આવશે ઉથલપાથલ, જાણો શું કહે છે ભવિષ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2026: 2026નું વર્ષ આ રાશિના જાતકો માટે રહેશે ભારે, જાણો કોને રહેશે શનિની સાડાસાતીની પકડ
Exit mobile version