Site icon News Continuous Bureau | Mumbai

આજનું જૈન મંદિર શ્રી ખેડા તીર્થ

શ્રી ખેડા તીર્થ ગુજરાતના અમદાવાદ – બોમ્બે હાઇ-વે પરના ખેડા શહેરના પટેલ વિસ્તારમાં સ્થિત છે. ભગવાન ભીડભંજન પાર્શ્વનાથની 64 સે.મી. અને 21 ઇંચની પહોળી સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે.   આ મૂર્તિ રાજા સંપ્રતિના સમયની છે, તેથી તેની કલાત્મકતા અસાધારણ અને અદભૂત છે. આ પવિત્ર તીર્થ સ્થળ આચાર્ય શ્રી ઉદયરત્નજી અને કપૂરસુરીશ્વરજી મહારાજ સાહેબનું જન્મ – સ્થળ છે.

Join Our WhatsApp Channel
Budhaditya Rajyoga બુધાદિત્ય રાજયોગ આ રાશિઓને આપશે શુભ ફળ નોકરીધંધામાં થશે પ્રગતિ અને ધનલાભ જ ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shukra Nakshatra Parivartan 2026 શુક્ર નક્ષત્ર પરિવર્તન જુલાઈમાં શુક્ર કરશે નક્ષત્ર બદલાવ, આ રાશિઓનું ભાગ્ય ચમકશે
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ જુલાઈ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version