Site icon

શ્રી અતિશય ક્ષેત્ર પાર્શ્વનાથ સ્વામી દરબાર.

શ્રી અતિશય ક્ષેત્ર પાર્શ્વનાથ સ્વામી દરબારએ ઉત્તર કર્ણાટકના બીજપુર નજીકના બાબાનગર ગામમાં આવેલું છે. આ સ્થળ "પાર્શ્વનાથ દરબાર દિગંબર જૈન અતિશય ક્ષેત્ર" તરીકે પ્રખ્યાત છે. મંદિરના મૂળનાયક ભગવાન પાર્શ્વનાથ છે. બાબાનગર અતિશય ક્ષેત્ર ગ્રીનીશ બ્લેક સ્ટોનથી બનેલી ભગવાન પાર્શ્વનાથની અજોડ અને પ્રાચીન મૂર્તિ માટે જાણીતું છે, જે ચમત્કારિક હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Community
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં રાશિ પ્રમાણે પહેરો યોગ્ય રંગના કપડા, માતા દુર્ગા થશે પ્રસન્ન
Today’s Horoscope : આજનો દિવસ: ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ
Mercury Transit: ઓક્ટોબર મહિનામાં બુધના ગોચરથી આ ત્રણ રાશિઓના જીવનમાં આવશે ખુશી,રોકાણથી મળશે લાભ
Exit mobile version