Site icon

શ્રી ભલવાડા જૈન તીર્થ

શ્રી ભલવાડા તીર્થ મધ્યપ્રદેશના ભાનપુરા ગામમાં આવેલું સૌથી પ્રાચીન જૈન તીર્થસ્થળ છે. મંદિરના મૂળનાયક શ્રી ભલવાડા પાર્શ્વનાથ ભગવાન છે. મંદિરમાં તેમની મૂર્તિ સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. દર વર્ષે વસંત પંચમી પર ધ્વજા સમારોહની ઉજવણી કરવામાં આવે છે. તક્ષ્લેશ્વર તળાવ જે હંમેશાં પાણીથી ભરેલું રહે છે અને વરસાદની ઋતુ માં કુદરતની સુંદરતા અહીં ખૂબ વખાણવા યોગ્ય હોય છે…  

Join Our WhatsApp Community
Guru Transit : ગુરુના કર્ક રાશિમાં પ્રવેશથી આ ત્રણ રાશિના અટકેલા કામ થશે પૂર્ણ, લગ્નમાં આવતી અડચણો દૂર થશે
Karva Chauth: કરવા ચોથ પર ગ્રહોનો બની રહ્યો છે શુભ સંયોગ, ચોથ નું વ્રત આ 3 રાશિઓ માટે રહેશે અત્યંત શુભ
Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Dhanteras 2025: 18 ઓક્ટોબરે ધનતેરસ છે, પણ તે પહેલાં પણ છે ખરીદી માટે શુભ સમય, જાણો તેના વિશે અહીં
Exit mobile version