Site icon

આજનું મંદિર – ભરત મિલાપ મંદિર.

ભરત મિલાપ મંદિર એ મધ્ય પ્રદેશના ચિત્રકૂટ ગામમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ જિલ્લાના અન્ય ધાર્મિક સ્થળોની જેમ આ મંદિર પણ પૌરાણિક કથા રામાયણના એક મહત્વપૂર્ણ અધ્યાયનું સાક્ષી છે. આ મંદિર તે સ્થળ તરીકે જાણીતું છે જ્યાં ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાન ભરત શ્રી રામને મળ્યા હતા અને તેમણે ભરત ને અયોધ્યા પાછા ફરી રાજ્યનું કાર્યભાળ સંભાળવા માટે સમજાવ્યા હતા.

Join Our WhatsApp Community
Chandra Grahan 2026: સાવધાન! ૩ માર્ચના રોજ સર્જાશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; આ રાશિના જાતકો પર તૂટી શકે છે આફત, જાણો સૂતક કાળનો સમય..
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Gemstone for Success: રત્ન જ્યોતિષ: પન્ના પહેરવાથી ખૂલશે ભાગ્યના દ્વાર, અભ્યાસ અને કરિયરમાં પ્રગતિ માટે આ નિયમોનું કરો પાલન..
Holashtak 2026 Date: સાવધાન! ૨૪ ફેબ્રુઆરીથી હોલાષ્ટકનો પ્રારંભ: ચંદ્રની ઉગ્ર અવસ્થા વધારી શકે છે માનસિક તણાવ, જાણો બચવાના અચૂક ઉપાયો..
Exit mobile version