Site icon News Continuous Bureau | Mumbai

આજનું મંદિર – ભરત મિલાપ મંદિર.

ભરત મિલાપ મંદિર એ મધ્ય પ્રદેશના ચિત્રકૂટ ગામમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ જિલ્લાના અન્ય ધાર્મિક સ્થળોની જેમ આ મંદિર પણ પૌરાણિક કથા રામાયણના એક મહત્વપૂર્ણ અધ્યાયનું સાક્ષી છે. આ મંદિર તે સ્થળ તરીકે જાણીતું છે જ્યાં ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાન ભરત શ્રી રામને મળ્યા હતા અને તેમણે ભરત ને અયોધ્યા પાછા ફરી રાજ્યનું કાર્યભાળ સંભાળવા માટે સમજાવ્યા હતા.

Join Our WhatsApp Community
Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Sun Transit in Aries 2026: સૂર્ય ગોચર ૨૦૨૬: એક મહિનો આ રાશિઓ માટે ભારે? જાણો કોનું નસીબ ખુલશે અને કોણે ડગલે ને પગલે રહેવું પડશે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 5:વાતચીતમાં માહિર અને મિલનસાર, છતાં પ્રોફેશનલ લાઈફમાં કેમ ખાય છે થાપ? જાણો તમારી સબળ અને નબળી બાજુ.
Exit mobile version