Site icon News Continuous Bureau | Mumbai

આજનું મંદિર – ભરત મિલાપ મંદિર.

ભરત મિલાપ મંદિર એ મધ્ય પ્રદેશના ચિત્રકૂટ ગામમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ જિલ્લાના અન્ય ધાર્મિક સ્થળોની જેમ આ મંદિર પણ પૌરાણિક કથા રામાયણના એક મહત્વપૂર્ણ અધ્યાયનું સાક્ષી છે. આ મંદિર તે સ્થળ તરીકે જાણીતું છે જ્યાં ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાન ભરત શ્રી રામને મળ્યા હતા અને તેમણે ભરત ને અયોધ્યા પાછા ફરી રાજ્યનું કાર્યભાળ સંભાળવા માટે સમજાવ્યા હતા.

Join Our WhatsApp Channel
Last Solar Eclipse of the Year વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ; 7 કલાકથી વધુ સમય સુધી રહેશે રાહુકેતુનો પ્રભાવ
Work From Home Vastu Tips નસીબ ખોલશે આ વાસ્તુ ટિપ્સ ઘરે કામ કરતી વખતે આ દિશામાં રાખો તમારું વર્ક ડેસ્ક, કરિયરમાં મળશે પ્રચંડ સફળતા!
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mars Transit મંગળનું કૃત્તિકા નક્ષત્રમાં મહાગોચર ૧૬ જૂનથી આ ૪ રાશિઓનું બદલાશે નસીબ, મળશે મોટી સફળતા
Exit mobile version