Site icon

જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ- ગૂંગળામણથી આટલા ભક્તોના કરુણ મોત- અનેક ઘાયલ

 News Continuous Bureau | Mumbai

મથુરા-વૃંદાવનના (Mathura-Vrindavan) વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં(Thakur Banke Bihari Temple) નાસભાગ મચી હતી. 

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ જન્માષ્ટમીની(Janmashtami) મંગળા આરતી(Mangala Aarti) દરમિયાન મંદિરમાં ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે લોકોનો શ્વાસ રૂંધાયો અને બે લોકોના મોત પણ થયા

આ સાથે 6 લોકો ઘાયલ પણ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઉલેખનીય છે કે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હંમેશા દેશ-વિદેશના ભક્તોની(Devotees from abroad) ભીડ રહે છે, પરંતુ જન્માષ્ટમીના(Janmashtami) અવસર પર ભીડ વધી જાય છે. 

આ સમાચાર પણ વાંચો :  આજે તારીખ – ૨૦-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 

Gajkesari Rajyog: 12 વર્ષ બાદ બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, ગુરુ-ચંદ્રની કૃપાથી મળશે ભરપૂર લાભ
Mangal Gochar: ભાઈબીજ પછી મંગળ કરશે વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 3 રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત
Budhaditya Rajyog: 17 સપ્ટેમ્બરે ચમકશે ‘આ’ રાશિઓનું નસીબ, 1 વર્ષ બાદ થશે બુધ-સૂર્યની યુતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version