Site icon

જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ- ગૂંગળામણથી આટલા ભક્તોના કરુણ મોત- અનેક ઘાયલ

 News Continuous Bureau | Mumbai

મથુરા-વૃંદાવનના (Mathura-Vrindavan) વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં(Thakur Banke Bihari Temple) નાસભાગ મચી હતી. 

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ જન્માષ્ટમીની(Janmashtami) મંગળા આરતી(Mangala Aarti) દરમિયાન મંદિરમાં ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે લોકોનો શ્વાસ રૂંધાયો અને બે લોકોના મોત પણ થયા

આ સાથે 6 લોકો ઘાયલ પણ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઉલેખનીય છે કે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હંમેશા દેશ-વિદેશના ભક્તોની(Devotees from abroad) ભીડ રહે છે, પરંતુ જન્માષ્ટમીના(Janmashtami) અવસર પર ભીડ વધી જાય છે. 

આ સમાચાર પણ વાંચો :  આજે તારીખ – ૨૦-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 

Today’s Horoscope : આજનો દિવસ:૨૪ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Surya Grahan & Chandra Grahan 2026: વર્ષ ૨૦૨૬માં ગ્રહણની તારીખો જાહેર, જાણો ક્યારે થશે પહેલું ‘વલયાકાર સૂર્યગ્રહણ’ અને ‘આંશિક ચંદ્રગ્રહણ’?
Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version