Site icon

વશિષ્ઠ મંદિર.

વશિષ્ઠ મંદિર એ હિમાચલ પ્રદેશના મનાલી બસ સ્ટોપથી માત્ર 3.5 કિલોમીટર દૂર છે. મંદિર તેના કુદરતી ગરમ ઝરણા અથવા સલ્ફર ઝરણા માટે પ્રખ્યાત છે. આ મંદિર અહીં ધ્યાન કરવા માટે આવેલા રીષિ વશિષ્ઠને સમર્પિત હોવાનું કહેવાય છે.આ મંદિર લગભગ 4000 વર્ષ જૂનું છે. લોકોનું માનવું છે કે અહીંના કુદરતી ઝરણાંમાં મજબૂત હીલિંગ ગુણધર્મો છે અને તે બિમારીઓ અને તબીબી સમસ્યાઓ દૂર છે. 

Join Our WhatsApp Community
Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Exit mobile version