Site icon

વશિષ્ઠ મંદિર.

વશિષ્ઠ મંદિર એ હિમાચલ પ્રદેશના મનાલી બસ સ્ટોપથી માત્ર 3.5 કિલોમીટર દૂર છે. મંદિર તેના કુદરતી ગરમ ઝરણા અથવા સલ્ફર ઝરણા માટે પ્રખ્યાત છે. આ મંદિર અહીં ધ્યાન કરવા માટે આવેલા રીષિ વશિષ્ઠને સમર્પિત હોવાનું કહેવાય છે.આ મંદિર લગભગ 4000 વર્ષ જૂનું છે. લોકોનું માનવું છે કે અહીંના કુદરતી ઝરણાંમાં મજબૂત હીલિંગ ગુણધર્મો છે અને તે બિમારીઓ અને તબીબી સમસ્યાઓ દૂર છે. 

Join Our WhatsApp Community
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી ના ઘટસ્થાપના ના શુભ મુહૂર્ત ની સાથે જાણો ક્યારે છે સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિ
Venus Transit: શુક્ર ગોચર 2025 ઓક્ટોબરમાં ધનદાતા શુક્ર 4 વાર બદલશે રાશિ; ‘આ’ રાશિઓ થશે માલામાલ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Exit mobile version