Site icon

યેલહંકા ગેટ અંજનેય મંદિર

યેલહંકા ગેટ અંજનેય મંદિર એ એક પ્રાચીન હિન્દુ મંદિર છે, જે ભારતના બેંગ્લોર માં સ્થિત છે. આ મંદિર ભગવાન અંજનેય(હનુમાન)ને સમર્પિત છે. આ મંદિર બેંગલોરના સ્થાપક કેમ્પેગૌડા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર બેંગ્લોર કિલ્લાના યેલહંકા દ્વાર પર બનાવવામાં આવ્યું છે તેથી જ મંદિરનું નામ તે યેલહંકા ગેટ અંજનેય મંદિર છે. 

Join Our WhatsApp Community
Mahalakshmi Rajyog 2026: મકર સંક્રાંતિ બાદ સર્જાશે શક્તિશાળી ‘મહાલક્ષ્મી રાજયોગ’, આ 3 રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti Story: જ્યારે સૂર્યદેવ પોતાના જ પુત્ર શનિના ઘરે પધાર્યા! મકર સંક્રાંતિની આ કથા વાંચીને તમને સમજાશે તલ-ગોળના પ્રસાદનું સાચું મહત્વ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર સર્જાયો અદ્ભુત ‘વૃદ્ધિ યોગ’; આ 3 રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે જંગી વધારો, લક્ષ્મીજી થશે પ્રસન્ન.
Exit mobile version