Site icon

યેલહંકા ગેટ અંજનેય મંદિર

યેલહંકા ગેટ અંજનેય મંદિર એ એક પ્રાચીન હિન્દુ મંદિર છે, જે ભારતના બેંગ્લોર માં સ્થિત છે. આ મંદિર ભગવાન અંજનેય(હનુમાન)ને સમર્પિત છે. આ મંદિર બેંગલોરના સ્થાપક કેમ્પેગૌડા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર બેંગ્લોર કિલ્લાના યેલહંકા દ્વાર પર બનાવવામાં આવ્યું છે તેથી જ મંદિરનું નામ તે યેલહંકા ગેટ અંજનેય મંદિર છે. 

Join Our WhatsApp Community
Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version