Site icon

યેલહંકા ગેટ અંજનેય મંદિર

યેલહંકા ગેટ અંજનેય મંદિર એ એક પ્રાચીન હિન્દુ મંદિર છે, જે ભારતના બેંગ્લોર માં સ્થિત છે. આ મંદિર ભગવાન અંજનેય(હનુમાન)ને સમર્પિત છે. આ મંદિર બેંગલોરના સ્થાપક કેમ્પેગૌડા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર બેંગ્લોર કિલ્લાના યેલહંકા દ્વાર પર બનાવવામાં આવ્યું છે તેથી જ મંદિરનું નામ તે યેલહંકા ગેટ અંજનેય મંદિર છે. 

Join Our WhatsApp Community
Surya Grahan & Chandra Grahan 2026: વર્ષ ૨૦૨૬માં ગ્રહણની તારીખો જાહેર, જાણો ક્યારે થશે પહેલું ‘વલયાકાર સૂર્યગ્રહણ’ અને ‘આંશિક ચંદ્રગ્રહણ’?
Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Exit mobile version