Site icon

વધુ ઘાતક બન્યો કોરોના; ચેન્નઈ પ્રાણી સંગ્રહાલયમાં બીજો સિંહ મૃત્યુ પામ્યો, ત્રણની હાલત ગંભીર 

તમિલનાડુમાં ચેન્નાઈ નજીક વંદાલુર સ્થિત આર્ગિનાર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક ખાતે કોવિડ 19 થી બીજા સિંહનું મોત નીપજ્યું છે. 

એએઝેડપીના નાયબ નિયામકે 12 વર્ષીય એશિયાટીક સિંહના મોતની પુષ્ટિ કરતા કહ્યું કે પાથાબનાથન નામનો સિંહ પ્રાણી સંગ્રહાલયના સફારી વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

ઝૂમાં કોરોનાને કારણે બે અઠવાડિયામાં આ બીજું મૃત્યુ છે. અગાઉ ચેપને કારણે સિંહણનું મોત નીપજ્યું હતું. 

હાલ કોરોનાગ્રસ્ત ત્રણ સિંહોની હાલત ગંભીર છે. પ્રાણી સંગ્રહાલયના પશુચિકિત્સકો અને તમિલનાડુ વેટરનરી અને એનિમલ સાયન્સ યુનિવર્સિટીના નિષ્ણાંતો સિંહો વહેલી તકે સ્વસ્થ થઈ શકે તે માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે.

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Bharat Gaurav Train: ૫ ઓક્ટોબરથી ચાલશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, ભાડાથી લઈને રૂટ સુધી બધું જાણો અહીં
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
Exit mobile version