Site icon News Continuous Bureau | Mumbai

વધુ ઘાતક બન્યો કોરોના; ચેન્નઈ પ્રાણી સંગ્રહાલયમાં બીજો સિંહ મૃત્યુ પામ્યો, ત્રણની હાલત ગંભીર 

તમિલનાડુમાં ચેન્નાઈ નજીક વંદાલુર સ્થિત આર્ગિનાર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક ખાતે કોવિડ 19 થી બીજા સિંહનું મોત નીપજ્યું છે. 

એએઝેડપીના નાયબ નિયામકે 12 વર્ષીય એશિયાટીક સિંહના મોતની પુષ્ટિ કરતા કહ્યું કે પાથાબનાથન નામનો સિંહ પ્રાણી સંગ્રહાલયના સફારી વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

ઝૂમાં કોરોનાને કારણે બે અઠવાડિયામાં આ બીજું મૃત્યુ છે. અગાઉ ચેપને કારણે સિંહણનું મોત નીપજ્યું હતું. 

હાલ કોરોનાગ્રસ્ત ત્રણ સિંહોની હાલત ગંભીર છે. પ્રાણી સંગ્રહાલયના પશુચિકિત્સકો અને તમિલનાડુ વેટરનરી અને એનિમલ સાયન્સ યુનિવર્સિટીના નિષ્ણાંતો સિંહો વહેલી તકે સ્વસ્થ થઈ શકે તે માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે.

Weather Update: ૧૨ રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં હીટવેવનું સંકટ; જાણો હવામાન વિભાગે શું કરી છે જાહેરાત
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Maharashtra Weather Update: મહારાષ્ટ્ર પર કવખતના વરસાદનું સંકટ! હવામાન વિભાગની મોટી આગાહી; વાદળછાયા વાતાવરણ સાથે ‘આ’ વિસ્તારોમાં વરસાદની શક્યતા
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Exit mobile version