Site icon

રેલવે મુસાફરો તૈયાર રહેજો, આગામી દિવસોમાં થઇ શકે છે ટ્રેન ટિકિટના ભાડામાં વધારો.. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા આ સંકેત.

ભારતીય રેલવે સ્થાનિક મુસાફરીનું મુખ્ય માધ્યમ છે. ગરીબથી લઈને અમીર સુધીના દરેક વર્ગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. કારણ કે ટ્રેન ટિકિટના ભાડા પોષણક્ષમ છે. પરંતુ હવે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટો આંચકો લાગવાની શક્યતા છે.

Indian Railways Night Travel: New rules to ensure sound sleep for passengers; check guidelines

યાત્રીઓ ધ્યાન આપો… ઈન્ડિયન રેલવેએ જાહેર કર્યા આ 5 મહત્વપૂર્ણ નિયમો, હવે મોબાઈલ લવરની ખૈર નહી

News Continuous Bureau | Mumbai

ભારતીય રેલવે ( Indian Railways ) સ્થાનિક મુસાફરીનું મુખ્ય માધ્યમ છે. ગરીબથી લઈને અમીર સુધીના દરેક વર્ગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. કારણ કે ટ્રેન ટિકિટના ( Restore Ticket )  ભાડા પોષણક્ષમ છે. પરંતુ હવે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને ( Senior Citizens ) મોટો આંચકો લાગવાની શક્યતા છે. બુધવારે લોકસભામાં બોલતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આગામી સમયમાં રેલ ટિકિટના ભાડામાં ( Ticket Concessions ) વધારો કરવાનો સંકેત આપ્યો છે.

Join Our WhatsApp Community

લોકસભામાં અશ્વિની વૈષ્ણવના નિવેદનને કારણે આગામી સમયમાં ટ્રેન ટિકિટના ભાડામાં વધારો થવાની સંભાવના છે. રેલવે મંત્રીને પૂછવામાં આવ્યું કે શું કોરોના પહેલા વરિષ્ઠ નાગરિકોને રેલ મુસાફરીમાં આપવામાં આવતી છૂટ ફરી શરૂ થશે? આ અંગે બોલતા રેલ્વે મંત્રીએ કહ્યું કે હાલમાં ટ્રેનમાં મુસાફરી કરતા દરેક મુસાફરને 55 ટકા છૂટ આપવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  રામ રાખે એને કોણ ચાખે’.. મુંબઈના એક બસે રાહદારીને મારી ટક્કર, પછી થયો એવો ચમત્કાર કે…, જુઓ વિડિયો

પેસેન્જર ભાડા પર લગભગ 59 હજાર કરોડ રૂપિયાની સબસિડી

રેલવે મંત્રીએ વધુમાં કહ્યું કે હાલમાં પ્રતિ કિલોમીટર પેસેન્જર ભાડું 1.16 રૂપિયાની આસપાસ છે. પરંતુ રેલવે તેના માટે પ્રતિ કિમી માત્ર 45 થી 48 પૈસા ચાર્જ કરે છે. રેલવે દ્વારા પેસેન્જર ભાડા પર લગભગ 59 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે. રેલવે મુસાફરોની સુવિધા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. નવી ટ્રેનો પણ ઉમેરવામાં આવી રહી છે અને રેલવે લાઈનનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. રેલ ભાડામાં વધારા તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે આ અંગે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Bharat Gaurav Train: ૫ ઓક્ટોબરથી ચાલશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, ભાડાથી લઈને રૂટ સુધી બધું જાણો અહીં
Joy Mini Train: પર્યટનને વેગ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર બનાવી રહી છે આ યોજના
Pahalgam Attack: પહલગામ હુમલાનો ભારતે કર્યો પર્દાફાશ, પાકિસ્તાની નાગરિકો જ હતા આતંકવાદી
Exit mobile version