Site icon News Continuous Bureau | Mumbai

ઓછા પૈસામાં સારી સગવડ સાથે માણો સીટી ઓફ લેક ઉદયપુરની મજા, IRCTC લાવ્યું સૌથી સસ્તું ટૂર પેકેજ, જાણો કિંમત અને વિગતો

આપણે બધા ભારતના સુંદર સ્થળોની મુલાકાત લેવા ઈચ્છીએ છીએ. પરંતુ માત્ર પૈસાના કારણે તેમની ઈચ્છા અધૂરી રહી જાય છે. એટલે જ IRCTCએ મુસાફરો માટે ખાસ ટુર પેકેજ રજૂ કર્યું છે.

IRCTC launc IRCTC launches special tour package to Udaipurhes special tour package to Udaipur

News Continuous Bureau | Mumbai

આપણે બધા ભારતના સુંદર સ્થળોની મુલાકાત લેવા ઈચ્છીએ છીએ. પરંતુ માત્ર પૈસાના કારણે તેમની ઈચ્છા અધૂરી રહી જાય છે. એટલે જ IRCTCએ મુસાફરો માટે ખાસ ટુર પેકેજ રજૂ કર્યું છે. આ ટુર પેકેજ હેઠળ મુસાફરો માટે રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. મુસાફરો માત્ર 6 હજાર રૂપિયામાં ઉદયપુર જઈ શકશે. ચાલો જાણીએ આ ટૂર પેકેજ વિશે વિગતવાર માહિતી…

Join Our WhatsApp Channel

રાજસ્થાનના ઉદયપુર શહેરની મુલાકાતે દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. આ શહેર રાજસ્થાનના સુંદર શહેરોમાંનું એક છે. તમે માત્ર 6 હજારમાં રહેવાથી લઈને મુસાફરી સુધી બધું કરી શકો છો.

સંપૂર્ણ પેકેજ વિશે વિગતવાર માહિતી…

આ ટૂર પેકેજનું નામ UDAIPUR-CITY OF LAKES TOUR PACKAGE દિલ્હીથી શરુ થશે. ટ્રેન દર ગુરુવારે દિલ્હીના એસ રોહિલાથી સાંજે 7:35 વાગ્યે ઉદય પુર જવા માટે ઉપડે છે. તમે તમારા બજેટ પ્રમાણે આ ટૂર પેકેજ પસંદ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો :   મુંબઈમાં ઠાકરે-શિંદે જૂથમાં ઘર્ષણ.. બોરીવલીમાં આ બ્રિજ પર બંને જૂથના કાર્યકરોનો રાડો.. પોલીસે કરી કડક કાર્યવાહી

આ આખું પેકેજ 3 રાત 4 દિવસનું છે અને પહેલા દિવસે તમે દિલ્હીથી તમારી મુસાફરી શરૂ કરશો અને બીજા દિવસે તમે સવારે 7.50 વાગ્યે ઉદયપુર પહોંચશો. હોટેલમાં ચેક-ઇન કર્યા પછી તમને સહેલિયો કી બારી, સુખડિયા સર્કલ, સિટી પેલેસ મ્યુઝિયમ, કલામંડલ લઈ જવામાં આવશે.

ટ્રેનની મુસાફરી થર્ડ એસી દ્વારા કરી શકાશે અને આ પેકેજ હેઠળ માત્ર સવારનો નાસ્તો આપવામાં આવશે. પેકેજ 5 હજાર 425 રૂપિયાથી શરૂ થાય છે. આ ટૂર પેકેજમાં તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પણ મળશે.

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Kharge Cancels Birthday મલ્લિકાર્જુન ખડગે નહીં ઉજવે જન્મદિવસ જંતરમંતર પર ‘કોકરોચ’ આંદોલનને પગલે કોંગ્રેસ અધ્યક્ષનો નિર્ણય
Exit mobile version