Site icon

Junagadh Girnar: ચોમાસામાં ગુજરાતના આ પર્વતની ચોક્કસ લેજો મુલાકાત, અહીં વરસાદમાં હોય છે મનમોહક માહોલ

Junagadh Girnar: ગિરનાર એ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. ચોમાસામાં અહીંનો નજારો ખૂબ જ સુંદર હોય છે. ઘણા પ્રવાસીઓ અહીં પહાડી વિસ્તારનો આનંદ માણવા આવે છે.

Junagadh Tourism A definite must visit to this mountain in Gujarat in Monsoon, it has a mesmerizing atmosphere in the rains.

Junagadh Tourism A definite must visit to this mountain in Gujarat in Monsoon, it has a mesmerizing atmosphere in the rains.

 News Continuous Bureau | Mumbai  

Junagadh Girnar: ગુજરાતમાં ( Gujarat ) ચોમાસુ બેઠુ છે ત્યારે રજાઓમાં કઈ જગ્યાએ જવુ તે દરેકને પ્રશ્ન થતો હશે. આજે અમે તમને ગુજરાતના ગરવા ગઢ ગિરનારની મુલાકાતે લઈ જઈ રહ્યા છીએ કે જેના દ્રશ્યો જોયા પછી તમે કહેશો કે આ રજાઓમાં તો ચાલો જઈએ ગિરનાર…

Join Our WhatsApp Community

 પ્રવાસી શ્રી ઘનશ્યામભાઈના જણાવ્યા મુજબ અહીંયા ગિરનારમાં ( Girnar ) ખૂબ જ મજા માણી રહ્યા છીએ, આજનું વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદી, પહેલા વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર ( Gujarat Rain ) સાથે વાતું કરે છે પણ અમે નજરો નજર જોયુ છે કે, ના , ના વરસાદમાં વાદળો ગિરનાર સાથે વાતું કરે છે જે નજરોનજર નિહાળ્યું છે અને જોવાનો અમને બહુ જ આનંદ આવ્યો છે. 

પ્રવાસી ( Tourist ) સુશ્રી દેવાંશીના જણાવ્યા મુજબ અહીંયા ગિરનારમાં ( Girnar Tourism ) ખૂબ જ મજા માણી રહ્યા છીએ, આજનું વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદી, પહેલા વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતું કરે છે પણ અમે નજરોનજર જોયું છે કે, ના, ના વરસાદમાં વાદળો ગિરનાર સાથે વાતું કરે છે જે નજરોનજર નિહાળ્યું છે અને જોવાનો અમને બહુ જ આનંદ આવ્યો છે 

આ સમાચાર પણ વાંચો :  BIS Ahmedabad: BIS અમદાવાદ દ્વારા પીવીસી અને એચડીપીઈ ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ માટે બે દિવસીય કેપ્સ્યુલ કોર્સનું આયોજન

અહિંયા આવતા પ્રવાસીઓ નજીકના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે. અહિંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પાસે જ છે જે એશિયાટિક સિંહોનું ( Asiatic lions ) ઘર કહેવાય છે.સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થસ્થાન પણ છે. જ્યાં પ્રવાસીઓ મનમુકીને હરવા ફરવાની મજા માણતા નજરે પડે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version