Site icon News Continuous Bureau | Mumbai

જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – નહેરુ સાયન્સ સેન્ટર.

નહેરુ સાયન્સ સેન્ટર એ ભારતનું સૌથી મોટું ઇન્ટરેક્ટિવ સાયન્સ સેન્ટર છે. તે મુંબઇના વરલીમાં સ્થિત છે. આ કેન્દ્રનું નામ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના નામ પર રાખવામાં આવ્યું છે. 1977 માં, આ કેન્દ્ર 'લાઇટ એન્ડ સાઇટ' પ્રદર્શનથી શરૂ થયું, અને પછી 1979 માં એક સાયન્સ પાર્ક બનાવવામાં આવ્યું હતું. 11 નવેમ્બર 1985 ના રોજ ભારતના તત્કાલીન વડા પ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ સાયન્સ સેન્ટર જાહેર કર્યું હતું. 8 એકરમાં પથરાયેલા આ સાયન્સ સેન્ટરમાં વિવિધ પ્રકારના છોડ, ઝાડ અને વનસ્પતિ છે.  

Join Our WhatsApp Channel
Amarnath Yatra 2026। બાબા બરફાનીના દર્શન હવે વધુ કઠિન! સતત બીજા વર્ષે હેલિકોપ્ટર બંધ, ચારધામમાં તૂટ્યા ભીડના તમામ રેકોર્ડ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
El Nino Alert। ખતરાની ઘંટી! ભારતમાં ‘સુપર એલ નિનો’ મચાવશે હાહાકાર, ચોમાસા પર મોટા સંકટ વચ્ચે હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Exit mobile version