Site icon News Continuous Bureau | Mumbai

Maharasthra Politics : અજીત પવાર બન્યા ઉપમુખ્યમંત્રી, એનસીપીમાં ફરી ફૂટ?

Maharasthra Politics : મહારાષ્ટ્રમાં મહારાજકારણ, શું થઈ રહ્યું છે એ કોઈને ખબર નથી.

Even if 16 MLAs are disqualified... Ajit Pawar's big claim after SC verdict on real Shiv Sena

અજિત પવારનો મોટો દાવો કહ્યું '16 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવામાં આવશે તો પણ શિંદે સરકાર નહીં પડે, કારણ કે… વધ્યું ઉદ્ધવ ઠાકરેનું ટેંશન..

News Continuous Bureau | Mumbai

Maharasthra Politics : મહારાષ્ટ્રની રાજનિતીમાં મોટો ઉલટફેર આવ્યો છે. એક વાર ફરીથી અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા છે.

Join Our WhatsApp Channel

આ રહ્યો ઘટનાક્રમ.

  1. સવારે 11 વાગ્યે અજીત પવારના નિવાસ સ્થાને એનસીપીના ધારાસભ્યોની બેઠક મળી.
  2. લગભગ 30 ધારાસભ્યો રાજભવન પહોંચ્યા.
  3. બપોરે 2 વાગ્યે એનસીપીના 9 ધાકાસભ્યોએ મંત્રી પદની શપથ લીધી.
  4. એનસીપીના પ્રવક્તાએ કહ્યું કે તમામ ધારાસભ્યો ભાજપ સાથે છે.
  5. શરદ પવારનું કોઈ બયાન આવ્યું નથી.

જે મંત્રીઓએ શપથ લીધા છે તેમની સૂચી નીચે મુજબ છે.

1. શ્રી અજીત અનંતરાવ પવાર, નાયબ મુખ્યમંત્રી

2. શ્રી છગન ચંદ્રકાંત ભુજબળ, મંત્રી

3. શ્રી દિલીપરાવ દત્તાત્રય વાલસે-પાટીલ, મંત્રી

4.શ્રી હસન મિયાલાલ મુશ્રીફ, મંત્રી

5.શ્રી ધનંજય પંડિતરાવ મુંડે, મંત્રી

6. શ્રી ધર્મરાવબા ભગવંતરાવ આત્રામ, મંત્રી

7. અદિતિ સુનીલ તટકરે, મંત્રી

8.શ્રી સંજય બાબુરાવ બંસોડ, મંત્રી

9.શ્રી અનિલ ભાઈદાસ પાટીલ, મંત્રી

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
PM Modi SCO Summit SCO સમિટમાં પીએમ મોદીની હુંકાર આતંકવાદ સામે કડક વલણ અપનાવવાની જરૂરિયાત પર ભાર
Exit mobile version