Site icon

શું શિવાજી મહારાજ ની જગદંબા તલવાર બ્રિટન થી પાછી આવશે? મહારાષ્ટ્રના મંત્રીએ આપ્યો આ જવાબ..

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી (Maharashtra Cabinet Minister) સુધીર મુનગંટીવારે (Sudhir Mungantiwar) પત્રકારોને (Journalists) માહિતી આપી છે કે રાજ્ય સરકાર (State Govt) છત્રપતિ શિવાજી મહારાજની (Shivaji maharaj) જગદંબા તલવારને (Jagadamba sword) મહારાષ્ટ્રમાં પરત લાવવા માટે મજબૂત પ્રયાસો કરી રહી છે. આ માટે તેમણે કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા બ્રિટિશ વડાપ્રધાન (British Prime Minister) ઋષિ સુનકને (Rishi Sunak) પત્ર પણ લખ્યો છે. વર્ષ 2024 માં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તેથી જગદંબા તલવારને ભારતમાં લાવવાના તેમના પ્રયાસો ચાલુ છે. મહારાષ્ટ્ર સરકારે આ માટે કેન્દ્ર સરકાર સાથે લાંબા સમયથી પત્રાચાર શરૂ કર્યો છે.  

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે આ જગદંબા તલવાર હીરાથી જડેલી છે, તેથી અગ્રેજાએ ભારત છોડતી વખતે જગદંબા તલવાર પોતાની સાથે લીધી હતી.

સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે નિરાશાજનક હારનું એનાલિસિસ… શા માટે ભારતીય ટીમ રેતીના કિલ્લા ની જેમ સરી પડી……

Narendra Modi: ગાઝા શાંતિ કરાર પર ટ્રમ્પને મળ્યો વડાપ્રધાન મોદીનો સાથ, યુદ્ધ રોકવા માટે તમામ દેશોને કરી આ મોટી અપીલ
Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી
Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત
Gold Prices: નવરાત્રીની વચ્ચે સોના-ચાંદીના ભાવ માં થયો અધધ આટલો વધારો, જાણો આજે ૨૯ સપ્ટેમ્બરના તમારા શહેરના ભાવ
Exit mobile version