Site icon News Continuous Bureau | Mumbai

શું શિવાજી મહારાજ ની જગદંબા તલવાર બ્રિટન થી પાછી આવશે? મહારાષ્ટ્રના મંત્રીએ આપ્યો આ જવાબ..

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી (Maharashtra Cabinet Minister) સુધીર મુનગંટીવારે (Sudhir Mungantiwar) પત્રકારોને (Journalists) માહિતી આપી છે કે રાજ્ય સરકાર (State Govt) છત્રપતિ શિવાજી મહારાજની (Shivaji maharaj) જગદંબા તલવારને (Jagadamba sword) મહારાષ્ટ્રમાં પરત લાવવા માટે મજબૂત પ્રયાસો કરી રહી છે. આ માટે તેમણે કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા બ્રિટિશ વડાપ્રધાન (British Prime Minister) ઋષિ સુનકને (Rishi Sunak) પત્ર પણ લખ્યો છે. વર્ષ 2024 માં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તેથી જગદંબા તલવારને ભારતમાં લાવવાના તેમના પ્રયાસો ચાલુ છે. મહારાષ્ટ્ર સરકારે આ માટે કેન્દ્ર સરકાર સાથે લાંબા સમયથી પત્રાચાર શરૂ કર્યો છે.  

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે આ જગદંબા તલવાર હીરાથી જડેલી છે, તેથી અગ્રેજાએ ભારત છોડતી વખતે જગદંબા તલવાર પોતાની સાથે લીધી હતી.

સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે નિરાશાજનક હારનું એનાલિસિસ… શા માટે ભારતીય ટીમ રેતીના કિલ્લા ની જેમ સરી પડી……

Sharad Pawar Meets PM Narendra Modi જંતરમંતર આંદોલન વચ્ચે મોટો ઘટનાક્રમ, શરદ પવારે પીએમ મોદી સાથે કરી મુલાકાત, જંતરમંતર આંદોલન પર મંથન
Supreme Court Notice to Rebel Shiv Sena UBT MPs મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો વળાંક, બાગી સાંસદોની મુશ્કેલી વધી, બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ
Supreme Court Parliament March Lathicharge જંતરમંતર પ્રદર્શન લાઠીચાર્જ કેસમાં કોર્ટનો હસ્તક્ષેપથી સ્પષ્ટ ઈનકાર, જાણો અદાલતે શું આપી દલીલ
Rahul Gandhi NEET Controversy Protest રાહુલ ગાંધીના પ્રદર્શન વચ્ચે સરકારનું સ્પષ્ટીકરણ, NEET મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર, પણ રાજીનામુ
Exit mobile version