Site icon

ઉદ્ધવ ઠાકરેને રહી રહીને ઝટકા લાગી રહ્યા છે, હવે મુંબઈના આ સાંસદ પણ શિંદે સેનામાં જોડાયા.

 News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરે નું કેમ્પ એક સાંધો ત્યાં તેર તૂટે એવી અવસ્થામાં સપડાયો છે. ગોરેગાવ મત વિસ્તારમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ ઉત્તર-પશ્ચિમ સીટ પર સાંસદ તરીકે વિરાજમાન એવા ગજાનન કીર્તિકરે ઉદ્ધવ ઠાકરેની શિવ સેના થી રાજીનામું આપી દીધું છે. તેણે શુક્રવારે મોડી સાંજે એક સાર્વજનિક કાર્યક્રમમાં એકનાથ શિંદે ની શિવસેનામાં જોડાવાની જાહેરાત કરી હતી અને વિધિવત રીતે તેમની શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.

Join Our WhatsApp Community

ઉદ્ધવ ઠાકરે મુંબઈ શહેરને પોતાનો ગઢ માને છે પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા હવે આ કિલ્લાની દિવાલો ધસી પડશે તેવું લાગે છે.

આ સમાચાર પણ વાંચો: વાસ્તુ ટિપ્સ: ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
Vibrant Gujarat Mehsana 2025: SAPTI ગુજરાતના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને આપી રહ્યું છે વેગ
Governor Acharya Devvrat: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહી
World Heart Day 2025: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન
Exit mobile version