Site icon

ઠાકરે જૂથને મળી મોટી રાહત -આખરે 100 દિવસ પછી શિવસેનાના આ નેતા આવશે જેલ ની બહાર

News Continuous Bureau | Mumbai

આખરે કોર્ટે શિવસેના(Shiv Sena)ના નેતા અને સાંસદ સંજય રાઉત(Sanjay Raut) ને રાહત આપી છે. આજની જામીન અરજીની સુનાવણીમાં આખરે રાઉતને જામીન આપવામાં આવ્યા છે. સંજય રાઉતને લગભગ 100 દિવસ બાદ જામીન મળ્યા છે. તેમજ આ કેસમાં કોર્ટે પ્રવિણ રાઉત(Pravin Raut)ના જામીન (Bail) પણ મંજૂર કર્યા છે.  

Join Our WhatsApp Community

શિવસેનાના નેતા, સાંસદ સંજય રાઉતની જામીન અરજી પર ચાલી રહેલી સેશન કોર્ટની સુનાવણીમાં દલીલો પૂર્ણ થઈ હતી. જામીન અરજી પરનો આદેશ 9 નવેમ્બર સુધી અનામત રાખ્યો હતો. 

છેલ્લા કેટલાક મહિનાઓથી સંજય રાઉત કથિત મેલ કૌભાંડ કેસમાં જેલમાં છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી જામીન મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમને જામીન મળ્યા ન હતા. આ કારણે રાઉતની દિવાળી અને દશેરા પણ જેલમાં વિતાવ્યા હતા.

બિઝનેસ આઈડિયા – સરકાર પાસેથી 35 ટકા સબ્સિડી લઈ શરૂ કરો પોતાનો બિઝનેસ- દર મહિને થશે લાખ સુધીની કમાણી

US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Exit mobile version