Site icon

ઠાકરે જૂથને મળી મોટી રાહત -આખરે 100 દિવસ પછી શિવસેનાના આ નેતા આવશે જેલ ની બહાર

News Continuous Bureau | Mumbai

આખરે કોર્ટે શિવસેના(Shiv Sena)ના નેતા અને સાંસદ સંજય રાઉત(Sanjay Raut) ને રાહત આપી છે. આજની જામીન અરજીની સુનાવણીમાં આખરે રાઉતને જામીન આપવામાં આવ્યા છે. સંજય રાઉતને લગભગ 100 દિવસ બાદ જામીન મળ્યા છે. તેમજ આ કેસમાં કોર્ટે પ્રવિણ રાઉત(Pravin Raut)ના જામીન (Bail) પણ મંજૂર કર્યા છે.  

Join Our WhatsApp Community

શિવસેનાના નેતા, સાંસદ સંજય રાઉતની જામીન અરજી પર ચાલી રહેલી સેશન કોર્ટની સુનાવણીમાં દલીલો પૂર્ણ થઈ હતી. જામીન અરજી પરનો આદેશ 9 નવેમ્બર સુધી અનામત રાખ્યો હતો. 

છેલ્લા કેટલાક મહિનાઓથી સંજય રાઉત કથિત મેલ કૌભાંડ કેસમાં જેલમાં છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી જામીન મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમને જામીન મળ્યા ન હતા. આ કારણે રાઉતની દિવાળી અને દશેરા પણ જેલમાં વિતાવ્યા હતા.

બિઝનેસ આઈડિયા – સરકાર પાસેથી 35 ટકા સબ્સિડી લઈ શરૂ કરો પોતાનો બિઝનેસ- દર મહિને થશે લાખ સુધીની કમાણી

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
Vibrant Gujarat Mehsana 2025: SAPTI ગુજરાતના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને આપી રહ્યું છે વેગ
Governor Acharya Devvrat: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહી
World Heart Day 2025: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન
Exit mobile version