Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે જૂથને મળી મોટી રાહત -આખરે 100 દિવસ પછી શિવસેનાના આ નેતા આવશે જેલ ની બહાર

News Continuous Bureau | Mumbai

આખરે કોર્ટે શિવસેના(Shiv Sena)ના નેતા અને સાંસદ સંજય રાઉત(Sanjay Raut) ને રાહત આપી છે. આજની જામીન અરજીની સુનાવણીમાં આખરે રાઉતને જામીન આપવામાં આવ્યા છે. સંજય રાઉતને લગભગ 100 દિવસ બાદ જામીન મળ્યા છે. તેમજ આ કેસમાં કોર્ટે પ્રવિણ રાઉત(Pravin Raut)ના જામીન (Bail) પણ મંજૂર કર્યા છે.  

Join Our WhatsApp Channel

શિવસેનાના નેતા, સાંસદ સંજય રાઉતની જામીન અરજી પર ચાલી રહેલી સેશન કોર્ટની સુનાવણીમાં દલીલો પૂર્ણ થઈ હતી. જામીન અરજી પરનો આદેશ 9 નવેમ્બર સુધી અનામત રાખ્યો હતો. 

છેલ્લા કેટલાક મહિનાઓથી સંજય રાઉત કથિત મેલ કૌભાંડ કેસમાં જેલમાં છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી જામીન મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમને જામીન મળ્યા ન હતા. આ કારણે રાઉતની દિવાળી અને દશેરા પણ જેલમાં વિતાવ્યા હતા.

બિઝનેસ આઈડિયા – સરકાર પાસેથી 35 ટકા સબ્સિડી લઈ શરૂ કરો પોતાનો બિઝનેસ- દર મહિને થશે લાખ સુધીની કમાણી

Bihar Bridge Collapse બિહારમાં કરોડોના ખર્ચે બનેલો નવો પુલ ચર્ચામાં, ઉદ્ઘાટનના થોડા જ દિવસોમાં તિરાડો અને નુકસાનના અહેવાલ
Pune Tour Turns Into Trouble ફરવા નીકળ્યા, પણ એક ભૂલના કારણે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા; જાણો આખરે શું થયું…
India US Trade Deal| પીએમ મોદી સાથેની દોસ્તી પર ટ્રમ્પનું મોટું નિવેદન ભારત સાથે ટૂંક સમયમાં થશે ઐતિહાસિક ટ્રેડ ડીલ, ચીન ટેન્શનમાં
India Mega Fighter Aircraft Deal ન રાફેલ (Rafale), ન F35! ભારત લાવી રહ્યું છે આ ખાસ લડાકુ વિમાનોનો કાફલો, મોદી સરકાર ₹1.9 લાખ કરોડની મેગા ડીલ પર કરી રહી છે કામ
Exit mobile version