Site icon News Continuous Bureau | Mumbai

Maharasthra Politics : Ajit Pawar નો બળવો છે કે પછી શરદ પવારે સમર્થન આપી દીધું?

Maharasthra Politics : Ajit Pawar જે રીતે મિટીંગો થઈ તેનાથી એક વાત સાફ છે કે શરદ પવારને બધુંજ ખબર હતી

Maharashtra Politics : I never said Ajit Pawar is our leader: Sharad Pawar refutes earlier statement

Maharashtra Politics : NCP સુપ્રીમો શરદ પવારે માર્યો યુ-ટર્ન - કહ્યું, 'મેં નથી કહ્યું કે, અજિત પવાર અમારા નેતા છે'..

News Continuous Bureau | Mumbai

Maharasthra Politics : Ajit Pawar આ વખતે અજીત પવારે રાત્રીના અંધારામાં નહીં પરંતુ દિવસે શપથ લીધા છે. એવું માનવામાં આવે છે કે આ સરકાર શરદ પવારની પરવાનગી વિના આ સરકાર શક્ય નથી. આનુ પ્રમુખ કારણ એમ છે કે અજીત પવારના નિવાસ સ્થાને જે બેઠક થઈ તે બેઠકમાં સુપ્રીયા સુળે હાજર હતા. જોકે તેઓ રાજ ભવન ન ગયા પરંતુ આ બેઠક પત્યા પછી તેઓ ચાલી ગયા અને તમામ નેતા મંત્રી બની ગયા. આ ઉપરાંત પ્રફુલ પટેલ કે જેઓ શરદ પવારના ખાસ ગણાય છે તેઓ પણ શપદ ગ્રહણ સમારોહ માં શામેલ હતાં.

Join Our WhatsApp Channel

બીજી તરફ શરદ પવાર પોતાના પૂના સ્થિત નિવાસસ્થાને થી બહાર આવ્યા પરંતુ મિડીયા સાથે વાત કરી નથી.

આ પરિસ્થિતીમાં એવું લાગે છે કે અજીત પવારનું પગલું શરદ પવારની પરવાનગી સાથે લીધું હોય તેવું જણાય છે.

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
PM Modi SCO Summit SCO સમિટમાં પીએમ મોદીની હુંકાર આતંકવાદ સામે કડક વલણ અપનાવવાની જરૂરિયાત પર ભાર
Exit mobile version