Site icon

મનસુખ હિરણ હત્યાકાંડ મામલે સચિન વઝે બદલી થશે. પણ બીજી કોઈ જ કાર્યવાહી નહીં. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 માર્ચ 2021

મનસુખ હિરણ હત્યાકાંડ મામલામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસએ આરોપોની હારમાળા લગાડી દીધી. ત્યારબાદ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બેકફૂટ પર છે. આજે મહારાષ્ટ્રની વિધાન પરિષદમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખે જાહેરાત કરી હતી કે વિવાદાસ્પદ પોલીસ અધિકારી સચિન વઝે ની બદલી કરવામાં આવશે. તેને ક્રાઈમ બ્રાન્ચ માંથી કાઢી નાખવામાં આવશે.

આ સમયે વિપક્ષ નેતા પ્રવીણ કરે આ વિવાદે જ પોલીસ અધિકારીની ધરપકડ કરવાની માગણી કરી હતી. તે સમયે ગૃહમંત્રીએ કહ્યું કે સરકારી નિયમ અનુસાર પોલીસ અધિકારીઓ પર પગલા લેવામાં આવશે.

આનો અર્થ સ્પષ્ટ થાય છે કે મનસુખ હિરણ હત્યાકાંડમાં પોલીસ અધિકારી ઉપર કોઈ કડક અને ત્વરિત પગલાં નથી લેવામાં આવ્યા.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version