News Continuous Bureau | Mumbai
વેસ્ટર્ન રેલવે(Central Railway)માં પાલઘર અને બોઈસર તથા વાનગાંવ અને દહાનુ રોડ વચ્ચે ફરી એક વખત મોટો ટ્રાફિક અને પાવર બ્લોક (power and traffice block) આજથી ત્રણ દિવસ માટે ધરવામાં આવવાનો છે. તેને કારણે વેસ્ટર્ન રેલવેની અનેક ટ્રેનો પ્રભાવિત થશે.
આજે 27મી મે 2022 થી 29મી મે 2022ના રોજ પાલઘર – બોઈસર સ્ટેશનો વચ્ચે હાલના ઓવરહેડ 220 KV D/C ના સ્થળાંતરનું કામ કરવા માટે એક મોટો ટ્રાફિક અને પાવર બ્લોક હાથ ધરવામાં આવશે. 28મી મે, 2022ના રોજ વાનગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચેના બ્રિજ નંબર 164ના PSC સ્લેબ સાથે સ્ટીલ ગર્ડરને બદલવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વેસ્ટર્ન રેલવેની અનેક ટ્રેનોને અસર થશે. અમુક ટ્રેનો ટૂંકાવામાં આવશે તો અમુક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવશે. અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસને મુસાફરોના લાભ માટે વધારાનો હોલ્ટ આપવામાં આવશે.
વેસ્ટર્ન રેલવેએ બહાર પાડેલી પ્રેસ રિલિઝ મુજબ 27મી મે 2022થી 29મી મે 2022ના રોજ પાલઘર – બોઈસર સ્ટેશનો વચ્ચેની UP અને DOWN મેઈન લાઈનમાં 08.45 કલાકથી 10.45 કલાક સુધી અને ડાઉન મેઈન લાઇન પર 09.10 કલાકથી 12.10 કલાક સુધી અને અને 9.10 વાગ્યાથી 11.10 વાગ્યા સુધી અપ મેઈન લાઈન પર વાનગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે 28મી મે, 2022ના રોજ બ્લોક હશે.
આ સમાચાર પણ વાંચો : ભારતના આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, રાજ્ય યુનિવર્સિટીમાં રાજ્યપાલની જગ્યા CM હશે ચાન્સેલર.. જાણો વિગતે…
પશ્ચિમ રેલ્વે(Western Railway)ના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
27મી મે 2022ના રોજ રેગ્યુલેશન / ટ્રેનોનું રીશેડ્યુલ :-
1. ટ્રેન નંબર 20910 પોરબંદર- કોચુવેલી એક્સપ્રેસ 01.40 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
2. ટ્રેન નંબર 12479 જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્ય નગરી એક્સપ્રેસ, 01.15 કલાકથી રેગ્યુલેટ કરવામાં આવશે.
3. ટ્રેન નં. 22956 ભુજ – બાંદ્રા ટર્મિનસ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01.10 કલાક્ રેગ્યુલેટ કરવામાં આવશે.
4. ટ્રેન નં.22952 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01.00 કલાક દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે.
5. ટ્રેન નંબર 12934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ 00.50 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.
6. ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી – દાદર એક્સપ્રેસ 00.45 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.
7. ટ્રેન નંબર 12932 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર રાતના 12.30 વાગે રેગ્યુલેટ કરવામાં આવશે.
આ દરમિયાન દહાણુ રોડ – વિરાર લોકલ દહાણુ રોડથી 00.20 મિનિટ મોડી ઉપડશે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : સવાર સવારમાં આ કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુસાફરોને ભોગવવી પડી હાલાકી; જાણો વિગતે
28મી મે 2022ના રોજ રેગ્યુલેશન/ટ્રેનનું પુનઃ શેડ્યૂલ :-
1. ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ – પોરંબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 00.50 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.
2. ટ્રેન નંબર 09159 બાંદ્રા ટર્મિનસ – વાપી મેમુ 01.00 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
3. ટ્રેન નંબર 19001 વિરાર – સુરત એક્સપ્રેસ વિરારથી 01.00 કલાકે મોડી ઉપડશે..
4. ટ્રેન નંબર 19578 જામનગર – તિરુનેલવેલી એક્સપ્રેસ 02.10 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
5. ટ્રેન નંબર 12479 જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્ય નગરી એક્સપ્રેસ, 01.55 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
6. ટ્રેન નં. 22956 ભુજ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, 01.55 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
7. ટ્રેન નં. 09192 કાનપુર અનવરગંજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, 01.20 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
8. ટ્રેન નંબર 12934 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ 01.20 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
9. ટ્રેન નંબર 12990 અજમેર – દાદર એક્સપ્રેસ 01.00 કલાકે રેગ્યુલેટ કરવામાં આવશે.
10. ટ્રેન નંબર 12980 જયપુર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 00.45 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.
11. ટ્રેન નંબર 12932 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર 00.40 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.
12. ટ્રેન નંબર 82902 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 00.35 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.
13. ટ્રેન નંબર 22902 ઉદયપુર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 00.25 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : શું ફરીથી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ?સાઉદી અરેબિયાની આ જાહેરાતથી આખી દુનિયામાં મચી ગયો ખળભળાટ..
એ સિવાય વાપી – વિરાર મેમુ વાપીથી 01.00 કલાક મોડી ઉપડશે. દહાણુ રોડ – વિરાર લોકલ દહાણુ રોડથી 00.18 મિનિટ મોડી ઉપડશે.
29મી મે 2022ના રોજ રેગ્યુલેશન/ટ્રેનનું પુનઃ શેડ્યૂલ :-
1. ટ્રેન નંબર 19578 જામનગર – તિરુનેલવેલી એક્સપ્રેસ 01.40 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
2. ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી- બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 01.20 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
3. ટ્રેન નંબર 12479 જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્ય નગરી એક્સપ્રેસ, 01.15 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
4. ટ્રેન નં. 22956 ભુજ – બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ 01.20 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
5. ટ્રેન નંબર 12934 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ 01.00 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
6. ટ્રેન નંબર 12489 બિકાનેર – દાદર એક્સપ્રેસ, 00.45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
7. ટ્રેન નંબર 82902 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 00.30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
8. ટ્રેન નંબર 22194 ગ્વાલિયર – દાઉન્ડ સુપરફાસ્ટ એક્સપ્રેસ 00.25 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
27મી મે, 2022ના રોજ આંશિક રીતે રદ કરાયેલ અને ટૂંકી ટર્મિનેટ કરાયેલી ટ્રેનો
આ સમાચાર પણ વાંચો : વધુ એક મોટા નિર્ણયની તૈયારીમાં સરકાર, ઘઉં-ખાંડ બાદ હવે આ વસ્તુની નિકાસ પર કેન્દ્ર સરકાર લગાવી શકે છે પ્રતિબંધ… જાણો વિગતે
1. ટ્રેન નંબર 19002 સુરત – વિરાર એક્સપ્રેસને વાનગાંવ ખાતે ટૂંકાવી દેવામાં આવશે. તેથી વાણગાંવ અને વિરાર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
2. ટ્રેન નંબર 09143 વિરાર – વલસાડ વાનગાંવથી ઉપડશે અને તેથી વાનગાંવ અને વિરાર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
3. ટ્રેન નંબર 93009 અંધેરી – દહાણુ રોડ લોકલ પાલઘર ખાતે ટૂંકાવી દેવામાં આવશે. એટલે કે તે પાલઘર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
4. ટ્રેન નંબર 93011 વિરાર – દહાણુ રોડ લોકલ પાલઘર ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને તેથી તે ભાગ હશે