આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા, 2 વર્ષ બાદ યાત્રાને મળી મંજૂરી

News Continuous Bureau | Mumbai

 આગામી 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. 

Join Our WhatsApp Community

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રવિવારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમા આ નિર્ણય લેવાયો છે.

આગામી 30 જૂનથી તમામ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે 43 દિવસની પવિત્ર તીર્થ યાત્રા શરૂ થશે અને રક્ષાબંધનના રોજ પરંપરા પ્રમાણે સમાપ્ત થશે. 

યાત્રા દરમિયાન તમામ સુવિધાઓ તેમજ સુરક્ષા માટે પ્રશાસન તૈયાર હોવાનું જણાવાયુ છે.

આ સમાચાર પણ વાંચો : મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાંથી ભારત બહાર. આ ટીમ છેલ્લા બોલે મેચ જીતી ગઈ.

Attari Railway Station: ભારતનું આ સ્ટેશન ઇન્ટરનેશનલ: પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ ચેક થતો હતો; જાણો આ રેલવે સ્ટેશનનું અનોખું રહસ્ય!
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Exit mobile version