Site icon

કાર ચાલકો માટે મહત્વના સમાચાર. ટૂંક સમયમાં બદલાઈ જશે નિયમ, નીતિન ગડકરીએ કીર આ મોટી જાહેરાત

News Continuous Bureau | Mumbai

કારમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા હવે પહેલા કરતા વધુ સારી થવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે 1 ઓક્ટોબર 2022થી દરેક કારમાં છ એરબેગ્સને સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર બનાવવામાં આવશે. 

એટલે કે હવે એક પણ નવી કાર છ એર બેગ વગર વેચી શકાશે નહીં. 

કેન્દ્રીય મંત્રીની આ જાહેરાતથી કારની કિંમતમાં ૫૦ હજારથી લાખનો વધારો થશે, પરંતુ સુરક્ષામાં પણ વધારો થશે.

હાલમાં, 6 એરબેગ્સ મોડલ અને વેરિઅન્ટ્સની કિંમત લગભગ 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ એપ્રિલ-૨૦૧૯માં કેન્દ્ર સરકારે બે એરબેગ ફરજિયાત બનાવી હતી.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: ઉનાળા ની ઋતુ માં ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવવા માટે આ રીતે બનાવો નેચરલ ફેસ પેક; જાણો તેને બનાવવા અને લગાવવા ની રીત વિશે

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version