Site icon News Continuous Bureau | Mumbai

કાર ચાલકો માટે મહત્વના સમાચાર. ટૂંક સમયમાં બદલાઈ જશે નિયમ, નીતિન ગડકરીએ કીર આ મોટી જાહેરાત

News Continuous Bureau | Mumbai

કારમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા હવે પહેલા કરતા વધુ સારી થવા જઈ રહી છે.

Join Our WhatsApp Channel

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે 1 ઓક્ટોબર 2022થી દરેક કારમાં છ એરબેગ્સને સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર બનાવવામાં આવશે. 

એટલે કે હવે એક પણ નવી કાર છ એર બેગ વગર વેચી શકાશે નહીં. 

કેન્દ્રીય મંત્રીની આ જાહેરાતથી કારની કિંમતમાં ૫૦ હજારથી લાખનો વધારો થશે, પરંતુ સુરક્ષામાં પણ વધારો થશે.

હાલમાં, 6 એરબેગ્સ મોડલ અને વેરિઅન્ટ્સની કિંમત લગભગ 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ એપ્રિલ-૨૦૧૯માં કેન્દ્ર સરકારે બે એરબેગ ફરજિયાત બનાવી હતી.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: ઉનાળા ની ઋતુ માં ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવવા માટે આ રીતે બનાવો નેચરલ ફેસ પેક; જાણો તેને બનાવવા અને લગાવવા ની રીત વિશે

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version