Site icon

અનેક રાજ્યોમાં FIR થતા યોગ ગુરુ બાબા રામદેવે ખડાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા, કરી આ માંગ

એલોપથી અને આયુર્વેદની લડાઈમાં બાબા રામદેવ મુસીબત માં જોવા મળી રહ્યા છે. 

એલોપેથી અંગેના નિવેદન બાદ યોગ ગુરુ બાબા રામદેવ દેશના જુદા જુદા રાજ્યોમાં નોંધાયેલી એફઆઈઆર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. 

Join Our WhatsApp Community

બાબા રામદેવે પોતાની આ અરજીમાં એલોપેથી અંગે કથિત ટિપ્પણી બાદ બિહાર અને ઝારખંડમાં નોંધાયેલી FIR પર રોક લગાવવા અને તેને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે એલોપેથી વિરુદ્ધ રામદેવના નિવેદન પર ડોક્ટરોએ ઘણા સ્થળોએ વિરોધ નોંધાવ્યો હતો. તો ઘણા રાજ્યોમાં કેસ પણ નોંધવામાં આવ્યો હતો. 

મોંઘવારીમાં રાહત, સસ્તા દરે મળશે ભાડાં પર ટૂ-વ્હીલર ટૅક્સી સેવા; જાણો વિગત

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version