Site icon News Continuous Bureau | Mumbai

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! 1લી જુલાઈથી આ એક્સપ્રેસ હવે દરરોજ દોડશે, પ્રવાસીઓની માંગ વધતા મધ્ય રેલવેએ લીધો નિર્ણય ; જાણો વિગતે   

01221 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી હઝરત નિઝામુદ્દીન વિશેષ રાજધાની એક્સપ્રેસ હવે ગુરુવાર ગુરુવાર પહેલી જુલાઈથી આગામી આદેશ સુધી દરરોજ દોડાવાશે.

પ્રવાસીઓની માંગ વધતા ગિરદી ટાળવા માટે વિશેષ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય મધ્ય રેલવે દ્વારા લેવાયો છે

Join Our WhatsApp Channel

હાલ આ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ દોડે છે. જોકે હવે ભારતીય રેલવે પ્રવાસીઓની માંગ પ્રમાણે ટ્રેનોની સંખ્યા વધારી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના પગલે રેલવેમાં માત્ર કન્ફોર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને ૪ મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસની પરવાનગી અપાઈ છે. 

કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે આ તારીખથી શરૂ થઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર, સાંસદોએ લેવા પડશે વેક્સિનના બંને ડોઝ ; જાણો વિગતે

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version