Site icon

 શું તમે કદી કોરોનાનો ટ્રીટમેન્ટ ચાર્ટ જોયો છે? અહીં પ્રસ્તુત છે એ ફ્લોચાર્ટ જેમાં તબિયત ખરાબ થવા પર શું કરવું તે તબક્કાવાર જણાવ્યું છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

કોરોના કાળમાં અનેક વ્યક્તિઓ એવા છે કે જેમની તબિયત ખરાબ થાય ત્યારે તેઓ મુંઝાય છે. તેમને એ વાતની પૂરી જાણકારી નથી હોતી કે તેમણે કયા તબક્કે કયા પગલા લેવા અને શી રીતે ઉપચાર કરાવવો.

ઉત્તર પ્રદેશમાં કોરોના ને કારણે પરિસ્થિતિ બગડતા, લોકો નું મુંબઈ ભણી પલાયન.

આવા સમયે વૈદ્યકીય રીતે એપ્રુવ થયેલો એક ફ્લો ચાર્ટ ખૂબ ઉપયોગી થઈ પડશે.

જે વ્યક્તિને કોરોના ના લક્ષણ દેખાતા હોય તેણે અને જે વ્યક્તિ ને કોરોના થઈ ગયો હોય તેણે શી રીતે અને કયા પગલાં લેવા તેની સ્પષ્ટ જાણકારી આ ચાર્ટમાં આપેલ છે.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version