Site icon

યોગગુરૂ બાબા રામદેવની મુશ્કેલીમાં થયો વધારો,  બિહાર આઈએમએ હવે કરવા જઈ રહ્યું છે આ મોટી કાર્યવાહી 

એલોપેથી અને ડૉક્ટરોને લઇને યોગગુરૂ બાબા રામદેવની ટિપ્પણી પર ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. 

હવે બિહાર આઈએમએ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશનન, બિહાર)એ રાજ્યભરમાં યોગગુરૂ બાબા રામદેવની વિરુદ્ધ હામારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

બિહાર આઈએમએની બેઠકમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે દેશભરમાં ડૉક્ટરોએ બાબા રામદેવની ટિપ્પણીના વિરોધમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

માતૃભાષા ગુજરાતીના શુદ્ધ ઉચ્ચારણ માટે કાર્યરત છે આ ભાઈ; જાણો વિગત 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version