Site icon News Continuous Bureau | Mumbai

સ્પાઇસ જેટ બાદ હવે આ એરલાઇનની ફ્લાઈટમાં સર્જાઇ દુર્ઘટના- રનવે પરથી લપસી ગઈ ફ્લાઇટ- મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ડિગો(Indigo)ની ફ્લાઈટ સાથે ઘણી ઘટનાઓ બની છે. હવે ફરી એકવાર ઈન્ડિગોની ફ્લાઈટ(flight)માં દુર્ઘટના(Accident) સર્જાઇ છે. ગુરુવારે ઇન્ડિગોની ફ્લાઇટ આસામ (Assam)ના જોરહાટ(Jorhat)થી કોલકાતા(Kolkata) માટે ઉડાન ભરી હતી. જ્યાં ફ્લાઇટ રનવે પરથી સરકી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

Join Our WhatsApp Channel

 

મીડિયા રિપોર્ટ મુજબ ઈન્ડિગોની વિમાન આસામના જોરહાટથી બંગાળ(Bengal)ના કોલકાતા જઈ રહ્યું હતું. જો કે, જ્યારે તેને ટેક-ઓફ માટે લાવવામાં આવી રહ્યું હતું ત્યારે પ્લેન લપસી ગયું હતું. આ પ્લેન રનવે પરથી સરકી જતાં કાદવમાં ફસાઈ ગયું હતું.

આ સમાચાર પણ વાંચો : પહેલા ચિકન બિરયાની અને પછી મચ્છરથી બચવા મચ્છરદાની-વિપક્ષી નેતાઓનું 50 કલાક આંદોલન-જુઓ ફોટોગ્રાફ

આ દુર્ઘટના અંગે ઈન્ડિગો એરલાઈન્સે કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. વિમાનને તપાસ માટે જોરહાટ પરત લઈ જવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં ફ્લાઈટમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version