Site icon

કોરોનાની ખરાબ સાઇડ ઇફેક્ટ : સૂંઘવાની શક્તિ પર આ પ્રકારની અસર પડી રહી છે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોના સંક્રમિત દરદીની સૂંઘવાની શક્તિ પર અસર થાય છે. તેમાંથી સાજા થયા બાદ આ શક્તિ પાછી આવી જાય છે, પરંતુ ઘણા લોકોની ધ્રાણેન્દ્રિય પર બહુ જ ખરાબ અસર થઈ છે.

લંડનના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં કરેલા સંશોધન મુજબ કોરોનાને લીધે તેમની સૂંઘવાની ક્ષમતા જતી રહી છે. તેથી તેમના જીવન ઉપર ખરાબ અસર થઈ છે. જે કોરોના દર્દીઓની  સૂંઘવાની ક્ષમતા જતી રહી હતી. તેમાંથી ૧૦ ટકા લોકોની આ શક્તિ છ મહિના બાદ પણ પાછી આવી નથી. ૯૦૦૦ કોરોના દર્દીઓ પર આ સંશોધન કરવામાં આવ્યું હતું.  વિશ્લેષણ મુજબ બહુ ભૂખ ન લાગવી, સૂંઘવાની ક્ષમતા પાછી ન આવવી આ ગંભીર અનુભવો વધુ દર્દીઓના હતા. 

મુંબઈમાં પ્રથમ વખત બનશે બેબી પાર્ક. કેવું હશે સ્વરૂપ? જાણો અહીં.

ભોજનનો સ્વાદ અનુભવવામાં ઘ્રાણેન્દ્રિયની પણ ભૂમિકા હોય છે.  વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જેમની સૂંઘવાની ક્ષમતા સંપૂર્ણપણે ચાલી ગઈ છે. તે લોકો પોતાને દુનિયામાં એકલા અનુભવે છે. ખાવાની ઈચ્છા થતી નથી તેથી વજન પણ ઘટી ગયું છે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version