Site icon

નસીબનો બળિયોઃ પાલઘરનો આ માછીમાર બની ગયો રાતોરાત કરોડપતિ. જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

 

પાલઘરનો એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો હોવાનો આર્શ્ર્યજનક બનાવ બન્યો છે. ચંદ્રકાંત તારે નામનો આ માછીમાર દુર્લભ કહેવાતી માછલી વેચીને કરોડપતિ બન્યો હોવાનું કહેવાય છે.

ચોમાસામાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ હોય છે. નાળિયેરી પૂનમથી માછીમારો ફરી દરિયામાં માછલી પકડવા જતા હોય છે. ચંદ્રકાંત પણ લાંબા સમય સુધી માછીમારી બંધ હોવાથી ધરે રહ્યો હતો. આ દરિમાન માછીમારી પરનો પ્રતિબંધ હટતા તે અરબી સમુદ્રમાં માછીમારી માટે ગયો હતો.

મુંબઈથી અમદાવાદ ખાલી જતી ટ્રેન ભરવા નવો નુસખો! તેજસના પ્રવાસીઓ માટે IRCTC લાવી નવી યોજના; જાણો વિગત

કુદરતનો ચમત્કાર કહેવાય તેમ તેની જાળીમાં 157 ધોલ નામની ( બ્લેક સ્પોટેડ ક્રોકેર) માછલી ફંસાઈ ગઈ હતી. જેને તેણે  1.33 કરોડ રૂપિયામાંવેચી હતી. એટલે કે એક માછલીની  કિંમત 87,000 રૂપિયા થઈ હતી.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version