Site icon News Continuous Bureau | Mumbai

નસીબનો બળિયોઃ પાલઘરનો આ માછીમાર બની ગયો રાતોરાત કરોડપતિ. જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

 

પાલઘરનો એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો હોવાનો આર્શ્ર્યજનક બનાવ બન્યો છે. ચંદ્રકાંત તારે નામનો આ માછીમાર દુર્લભ કહેવાતી માછલી વેચીને કરોડપતિ બન્યો હોવાનું કહેવાય છે.

ચોમાસામાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ હોય છે. નાળિયેરી પૂનમથી માછીમારો ફરી દરિયામાં માછલી પકડવા જતા હોય છે. ચંદ્રકાંત પણ લાંબા સમય સુધી માછીમારી બંધ હોવાથી ધરે રહ્યો હતો. આ દરિમાન માછીમારી પરનો પ્રતિબંધ હટતા તે અરબી સમુદ્રમાં માછીમારી માટે ગયો હતો.

મુંબઈથી અમદાવાદ ખાલી જતી ટ્રેન ભરવા નવો નુસખો! તેજસના પ્રવાસીઓ માટે IRCTC લાવી નવી યોજના; જાણો વિગત

કુદરતનો ચમત્કાર કહેવાય તેમ તેની જાળીમાં 157 ધોલ નામની ( બ્લેક સ્પોટેડ ક્રોકેર) માછલી ફંસાઈ ગઈ હતી. જેને તેણે  1.33 કરોડ રૂપિયામાંવેચી હતી. એટલે કે એક માછલીની  કિંમત 87,000 રૂપિયા થઈ હતી.

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version