Site icon

 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સાજા થયા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સપ્તાહે કોરોના થયો હતો. ત્યારબાદ તેમના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવા માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમનું સ્વાસ્થ્ય સારું થવાને કારણે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમનું બ્લડ પ્રેશર, બોડી ટેમ્પરેચર તેમજ અન્ય તમામ શારીરિક અવસ્થા સારી હોવાને કારણે તેમને સ્વસ્થ જાહેર કરાયા છે.

મોહન ભાગવતનું સ્વાસ્થ્ય સુધરતા અનેક ચિંતિત લોકોએ રાહતનો દમ લીધો છે.

પોતાની જાતને બચાવવા નીરવ મોદી અજમાવશે આ છેલ્લો પેંતરો
 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version