Site icon

રિલાયન્સ ફાઉન્ડેશન MCGM સાથે મળીને આટલા લાખ લોકોનું કરાવશે ફ્રી કોરોના વેક્સીનેશન, જાણો શું છે કંપનીનો પ્લાન?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 03 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર  

રિલાયન્સ ફાઉન્ડેશન અને ગ્રેટર મુંબઈ નગર નિગમે મુંબઈના વંચિત વર્ગના લોકો માટે 3 લાખ ફ્રી કોરોના રસી  લગાવવાની જાહેરાત કરી છે. 

રિલાયન્સ ફાઉન્ડેશનના સર એચએન રિલાયન્સ હોસ્પિટલ દ્વારા ટીકાકરણ અભિયાન ચલાવવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત મુંબઈના ધારાવી, વરલી, વડાલા, કોલાબા, પ્રતીક્ષાનગર, કમાઠીપુરા, માનખુર્દ, ચેમ્બુર, ગોવંડી અને ભાંડુપ વિસ્તારનાં 50 સ્થળોને આવરી લેવાશે.

પસંદ કરાયેલાં સ્થળોએ સર એચ.એન. રિલાયંસ ફાઉન્ડેશન હૉસ્પિટલ રસીકરણ માટે અત્યાધુનિક મોબાઇલ વેહિકલ યુનિટને ઉપયોગમાં લેશે. 

આ ટિકાકરણ કાર્યક્રમ આગામી 3 મહિનામાં ચલાવવામાં આવશે અને આ રિલાયન્સ ફાઉન્ડેશનના મિશન વેક્સીન સુરક્ષા પહેલનો ભાગ છે. જે આગામી કેટલાક મહિનામાં દેશભરના અનપ્રિવિલેજ્ડ કમ્યુનિટી માટે ટિકાકરણ કરશે.

ઠાકરે સરકાર માટે આવ્યા રાહતના સમાચાર, મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યામાં થયો ધરખમ ઘટાડો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા

Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
Exit mobile version