Site icon

ચોમાસુ આગળ વધતું અટક્યું -શું આ વર્ષે 3૮ ટકા વરસાદ ઓછો પડશે- વૈજ્ઞાનિકની ચેતવણીથી ચિંતા વધી

 News Continuous Bureau | Mumbai

એક સપ્તાહ પહેલા  મોસમ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભારત દેશમાં ચોમાસુ(Monsoon) સામાન્ય રહેશે તેમ જ સમયસર આવી જશે. પણ ચોમાસુ ઉત્તર પશ્ચિમ વિસ્તારો તરફ આગળ વધતા અટક્યું છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ચોમાસાની ગતિવિધિ નબળી રહી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી(Indian Institute of Tropical Metrology) વૈજ્ઞાનિકે ટ્વિટરના(Twitter) માધ્યમથી જણાવ્યું છે કે ચોમાસાની પ્રગતિ માં વિલંબને લીધે ભારતમાં ઓછો વરસાદ થઇ શકે છે. તેમના ગણિત મુજબ કુલ ૩૮ ટકા ઓછો વરસાદ પડી શકે તેમ છે. બીજી તરફ હવામાન વિભાગ(Meteorological Department) સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું છે કે એન્ટી સાયકલોનીક ઇફેક્ટને(Anti-cyclonic effect) કારણે ચોમાસું નબળું પડ્યું છે. તેમજ સમુદ્રી વિસ્તારમાં એક્ટિવિટીઓ નબળી છે.

Join Our WhatsApp Community

આમ મોસમ વિભાગ હવે ચિંતામાં છે કે ધીમી ગતિએ આગળ વધતું ચોમાસું ભારત દેશ માં પાણી ટંચાઈ નું કારણ બની શકે છે.

આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ સંદર્ભે સર્વે નો આદેશ આપનાર જજને ધમકી ભર્યો પત્ર મળ્યો- સોશિયલ મીડિયા પર વાયરલ- જુઓ તે ધમકીનો પત્ર

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version