Site icon

ધુરંધર સોલિસિટર અને ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ નું કોરોના ને કારણે નિધન.

ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી નું કોરોના ને કારણે નિધન થયું છે.

તેઓ 91 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર તેના પરિવારે આપ્યા છે.

Join Our WhatsApp Community

તેઓ બે વખત ભારત દેશના એટર્ની જનરલ રહી ચૂક્યા છે તેમજ યુનાઇટેડ નેશન્સ વતી નાઇજીરિયામાં નિરીક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

યોગી આદિત્યનાથ કોરોના ગ્રસ્ત હતા. તેમના સ્વાસ્થ્ય સંદર્ભે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે.

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version