Site icon

વરરાજાને સુહાગરાતના દિવસે ઉધરસ આવતા વહુરાણી ભાગી ગયા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
ઝારખંડથી એક અનોખો હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. દુલ્હન ગુપ્ત રીતે તેના સાસરિયામાંથી રાતોરાત ભાગી ગઈ હતી. હકીકતે સુહાગરાતના દિવસે દુલ્હાને ઉધરસ આવ હતી. ત્યાર બાદ દુલ્હન બાથરૂમ જવાને બહાને છુમંતર થઈ ગઈ હતી.
તેને વધુ સમય લગતા વરરાજાએ દુલ્હનને શોધવાનું શરૂ કર્યું હતું. તે ઘરે ન મળતા તેણે પિયરમાં ફોન કર્યો ત્યારે ખબર પડી કે તે ફરી પોતાના ઘરે જતી રહી હતી. સવારથી જ વરરાજાની તબિયત બરાબર હતી, પરંતુ બેડરૂમમાં જતાની સાથે જ તેને ખાંસી થઈ ગઈ હતી. આ પછી, દુલ્હન ત્યાંથી ભાગી ગઈ.

શાળાઓની ફી વધારા સંદર્ભે રાજ્ય સરકારે મહત્ત્વનો આદેશ આપ્યો; પી.ટી.એ.ના સભ્યોની ભૂમિકા ચાવી રૂપ રહેશે, જાણો વિગત…

Join Our WhatsApp Community
IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version