Site icon

વરરાજાને સુહાગરાતના દિવસે ઉધરસ આવતા વહુરાણી ભાગી ગયા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
ઝારખંડથી એક અનોખો હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. દુલ્હન ગુપ્ત રીતે તેના સાસરિયામાંથી રાતોરાત ભાગી ગઈ હતી. હકીકતે સુહાગરાતના દિવસે દુલ્હાને ઉધરસ આવ હતી. ત્યાર બાદ દુલ્હન બાથરૂમ જવાને બહાને છુમંતર થઈ ગઈ હતી.
તેને વધુ સમય લગતા વરરાજાએ દુલ્હનને શોધવાનું શરૂ કર્યું હતું. તે ઘરે ન મળતા તેણે પિયરમાં ફોન કર્યો ત્યારે ખબર પડી કે તે ફરી પોતાના ઘરે જતી રહી હતી. સવારથી જ વરરાજાની તબિયત બરાબર હતી, પરંતુ બેડરૂમમાં જતાની સાથે જ તેને ખાંસી થઈ ગઈ હતી. આ પછી, દુલ્હન ત્યાંથી ભાગી ગઈ.

શાળાઓની ફી વધારા સંદર્ભે રાજ્ય સરકારે મહત્ત્વનો આદેશ આપ્યો; પી.ટી.એ.ના સભ્યોની ભૂમિકા ચાવી રૂપ રહેશે, જાણો વિગત…

Join Our WhatsApp Community
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version