Site icon News Continuous Bureau | Mumbai

વરરાજાને સુહાગરાતના દિવસે ઉધરસ આવતા વહુરાણી ભાગી ગયા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
ઝારખંડથી એક અનોખો હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. દુલ્હન ગુપ્ત રીતે તેના સાસરિયામાંથી રાતોરાત ભાગી ગઈ હતી. હકીકતે સુહાગરાતના દિવસે દુલ્હાને ઉધરસ આવ હતી. ત્યાર બાદ દુલ્હન બાથરૂમ જવાને બહાને છુમંતર થઈ ગઈ હતી.
તેને વધુ સમય લગતા વરરાજાએ દુલ્હનને શોધવાનું શરૂ કર્યું હતું. તે ઘરે ન મળતા તેણે પિયરમાં ફોન કર્યો ત્યારે ખબર પડી કે તે ફરી પોતાના ઘરે જતી રહી હતી. સવારથી જ વરરાજાની તબિયત બરાબર હતી, પરંતુ બેડરૂમમાં જતાની સાથે જ તેને ખાંસી થઈ ગઈ હતી. આ પછી, દુલ્હન ત્યાંથી ભાગી ગઈ.

શાળાઓની ફી વધારા સંદર્ભે રાજ્ય સરકારે મહત્ત્વનો આદેશ આપ્યો; પી.ટી.એ.ના સભ્યોની ભૂમિકા ચાવી રૂપ રહેશે, જાણો વિગત…

Join Our WhatsApp Channel
Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version