Site icon

માં નો પ્રેમ? કે પછી માનસિક સમસ્યા? આ મહિલાએ જ્યારે તેના દીકરાની યાદ આવે ત્યારે ચિતા ની રાખ પર સૂઇ જાય છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

માં અને પુત્ર વચ્ચે નો પ્રેમ કેટલો ઊંડો હોય છે તે ક્યારેય સમજી નથી શકાતો. હાલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા અમીરગઢ વિસ્તારમાં રહેતા મનુબેન ચૌહાણ નો કિસ્સો ચર્ચાના ચકડોળે ચડયો છે. વાત એમ છે કે આજથી ચાર મહિના પહેલા મંગુબેન નો નાનો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો. મહેશ નામના પુત્ર નું મૃત્યુ થવાથી તેની માં ને માનસિક આઘાત લાગ્યો. ત્યારબાદ જ્યારે તેની માં ને પુત્ર ની યાદ આવે છે ત્યારે તે સમશાન પહોંચી જાય છે અને પુત્રની ચિતાની રાખ પર સૂઈ જાય છે.

સુપ્રીમ કોર્ટના જે જજ ઓક્સિજન સપ્લાય સુનાવણી કરી રહ્યા હતા તેમને જ કોરોના થયો.

જ્યારથી પુત્રનું મૃત્યુ થયું છે ત્યારથી તેનું વર્તન આવું થઈ ગયું છે. મંગુબેન જ્યારે ઘરે નથી મળતા ત્યારે તેના પરિવારજનો હીરા સમશાન પહોંચી જાય છે. જ્યાં મંગુબેન હાજર હોય છે.

આ વર્તનને માનો પ્રેમ કહી શકાય કે પછી માનસિક સમસ્યા તે કહેવું મુશ્કેલ છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version