Site icon

અરે રે રે… પ્રત્યેક ભારતીય પ્રતિવર્ષ આટલું બધું અનાજ બરબાદ કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

06 માર્ચ 2021

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા હમણાં જ જાહેર કરવામાં આવેલા ફૂડ ઇન્ડેક્સ 2021 ના અહેવાલ અનુસાર. પ્રતિવર્ષ આખા વિશ્વમાં એક અબજ ધન અનાજ ફેંકવામાં જાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભારતમાં દર વર્ષે ૬૮૭ લાખ ટન અનાજ ફેંકવામાં જાય છે. એટલે કે પ્રત્યેક ભારતીય દર વર્ષે 50 કિલો ખાધા વગર ફેંકી દે છે.

બીજી તરફ વિશ્વમાં ૩ અબજ લોકો એવા છે જેઓ અને પૌષ્ટિક આહાર મળતો નથી જ્યારે કે ઓગણ સિત્તેર કરોડ લોકો એવા છે જેમને ખાવાનું મળતું જ નથી.

આમ અંદર ની બાબતમાં પરસ્પર વિરોધાભાસ દેખાઈ રહ્યો છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version