Site icon

વાહનચાલકો માટે સારા સમાચાર, ટૉલ પ્લાઝા પર આટલાં વાહનો હશે તો નહીં ચૂકવવો પડે ટૅક્સ, ફ્રીમાં કરી શકશો સફર; જાણો વિગતે

ભારતના નૅશનલ હાઇવે ઑથૉરિટીએ દેશભરના ટૉલ નાકા પર વાહનોના વેઇટિંગ ટાઇમ ઘટાડવા માટે ટૉલ પ્લાઝા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. 

ટૉલ પ્લાઝા પર પિક અવરમાં દરેક વાહનનો વેઇટિંગ ટાઇમ ઓછામાં ઓછો 10 સેકન્ડ કરી દેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

ટૉલ પ્લાઝા પર વાહનોની કતાર 100 મીટર કરતાં વધુ થઈ જાય તો જ્યાં સુધી વાહનો 100 મીટરની અંદર ન આવે ત્યાં સુધી વાહનોનો ટૉલ ટેક્સ લેવામાં આવશે નહીં. 

તમામ ટૉલ નાકા પર 100 મીટરના અંતર માટે પીળા રંગની લાઇન બનાવવામાં આવશે. 

નોંધનીય છે કે 2021 ફેબ્રુઆરીમાં NHAI દ્વારા ફાસ્ટેગ ફરજિયાત થયા બાદ ટૉલ પ્લાઝા કેસલેશ થઈ ગયા છે. હાલમાં 752 ટૉલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત બન્યા છે અને એમાંથી 575 ટૉલ પ્લાઝા NHAI છે.

કાંદિવલીમાં શરૂ થયો પ્રોજેક્ટ પીપલ; બિલ્ડિંગમાં નીકળી આવેલા પીપળાના વૃક્ષ આપો અને પર્યાવરણ બચાવો

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version